
હળવદના દિવ્યભાસ્કરના પત્રકાર અને નિખાલસ અને સરળ સ્વભાવ ધરાવતા કિશોરભાઈ પરમાર નો આજે ગુરૂવાર 25 એપ્રિલના રોજ જન્મ દિવસ છે કિશોરભાઈ પરમાર દિવ્યભાસ્કર ન્યુઝ પેપર એજન્સી અને એડ એજન્સી પણ ધરાવે છે કિશોરભાઈ પરમાર હળવદના વરિષ્ઠ પત્રકારોમાંથી એક છે કાયમી ધોરણે સકારાત્મક અભિગમથી કાર્ય કરતા આવ્યા છે દરેક સામાજીક સેવાકિય કાર્યોમાં પણ સહકાર આપતા આવ્યા છે ત્યારે બહોળા પ્રમાણમાં મિત્રવર્તુળ ધરાવતા કિશોરભાઈ પરમારના જન્મદિવસ નિમિત્તે સગાસંબંધીઓ રાજકીય આગેવાનો. ખેડૂતોઓ. વેપારીઓ ધારાશાસ્ત્રીઓ ડોક્ટરોઓ પત્રકારોઓ.સહિતનાએ જન્મદિવસ નિમિત્તે રૂબરૂ અને whatsapp facebook instagram સહિતના સોશિયલ મીડિયા ના માધ્યમથી તેમજ મોબાઈલ નંબર ૯૯૨૫૬ ૫૮૦૪૦ પર જન્મદિવસનિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી
