
આગમી તારીખ ૧૨-૪-૨૦૨૫ ના રોજ વેલનાથ જયંતી ઉત્સવ નિમિતે માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. આ શોભાયાત્રા સવારે ૮:૩૦ કલાકે વિનોબા ગ્રાઉન્ડ થી બસ સ્ટેશન રોડ સરા રોડ શ્રી શરણેશ્વર મહાદેવ પુર્ણ થશે હળવદ શહેર અને હળવદ તાલુકાના ઠાકોર સમાજના ભાઇઓ બહેનો વડીલો સંતો મહંતો સમાજ આગેવાનો તથા પત્રકાર મિત્રોને પધારવા હાર્દિક આમંત્રણ છે.
