Search
Close this search box.

હળવદ માં ૧૨/૪/૨૦૨૫ ના રોજ શ્રી વેલનાથ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આગમી તારીખ ૧૨-૪-૨૦૨૫ ના રોજ વેલનાથ જયંતી ઉત્સવ નિમિતે માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. આ શોભાયાત્રા સવારે ૮:૩૦ કલાકે વિનોબા ગ્રાઉન્ડ થી બસ સ્ટેશન રોડ સરા રોડ શ્રી શરણેશ્વર મહાદેવ પુર્ણ થશે હળવદ શહેર અને હળવદ તાલુકાના ઠાકોર સમાજના ભાઇઓ બહેનો વડીલો સંતો મહંતો સમાજ આગેવાનો તથા પત્રકાર મિત્રોને પધારવા હાર્દિક આમંત્રણ છે.

Leave a Comment

और पढ़ें